રાજકોટ: જાગૃત નાગરિક દ્વારા બાબા બાગેશ્વરના 'દિવ્ય-પ્રેત દરબાર'નો વિરોધ, કાર્યક્રમ રદ કરવા કરી અરજી
2026-06-05 1 Dailymotion
બાબા બાગેેશ્વરના સાનિધ્યમાં 5થી 7 જૂન દરમિયાન રાજકોટમાં યોજાઈ રહેલ 'હનુમંત કથા'ના છેલ્લા દિવસે આયોજિત 'દિવ્ય પ્રેત દરબાર'નો એક જાગૃત નાગરિકે વિરોધ નોંધાવ્યો છે