નવસારીમાં ગાયને મળશે માન-સન્માન સાથે અંતિમ વિદાય, મેયર અશોક ધોરાજીયાનો સંવેદનશીલ નિર્ણય
2026-06-05 0 Dailymotion
નવસારી મહાનગરપાલિકાએ ગાય પ્રત્યેની આસ્થાને ધ્યાનમાં રાખીને અંતિમ સંસ્કારની નવી વ્યવસ્થા શરૂ કરી, કચરાના ટ્રેક્ટરમાં ગાયના મૃતદેહનો નિકાલ બંધ કરાયો.