Surprise Me!

બાઈક પર બાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી જૂનાગઢના પરત ફર્યા ચાર સાહસિક શ્રદ્ધાળુ, જણાવ્યા યાત્રાના અનુભવો

2026-06-08 5 Dailymotion

જુનાગઢના ચાર સાહસિક શ્રદ્ધાળુઓ બાઈક પર બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા હતાં અને 28 દિવસ બાદ પરત ફર્યા છે. ત્યારે તેમનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું.

Buy Now on CodeCanyon