સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની કટોકટી: 7માંથી 4 ફિલ્ટર પ્લાન્ટ બંધ, 1000થી વધુ TDSવાળું પાણી પીવા મજબૂર શહેરીજનો
2026-06-08 2 Dailymotion
સુરેન્દ્રનગરમાં પીવા માટેના પાણીના મુખ્ય સ્ત્રોતમાં ભૂગર્ભજળ નર્મદાનું પાણી અને બોરવેલનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.