મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી, શામળાજી મંદિરમાં બેસી ભગવાનને કરી પ્રાર્થના
2026-06-09 0 Dailymotion
યાત્રાધામ શામળાજીમાં આજરોજ મોટીસંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા અને ધરણાં પ્રદર્શન કર્યું હતું.