"મારી પાસે દીકરા તરીકે પૂછવા માટે સવાલો છે, પણ જવાબ નથી", અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માતા-પિતાને ગુમાવનાર પુત્રની વ્યથા
2026-06-10 5 Dailymotion
દશરથભાઈ અને ડાહીબેનને સંતાનમાં બે પુત્ર અને એક દીકરી છે. તેમના બંને પુત્રો રીંકેશ અને કેતન પટેલ યુકે (લંડન)માં રહેતા હતા.