રાજ્યની કેટલીક સરકારી અને ખાનગી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછતને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની આશંકા સેવાઈ રહી હતી.