અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ, પરિજનોએ કહ્યું- અમને દુર્ઘટનાનું કારણ જણાવવામાં આવે
2026-06-12 1 Dailymotion
AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનો આજે એકઠા થયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે તેમના દુઃખ છલકાયા અને તેમને શું કહ્યું જાણો.