PM મોદીના 12 વર્ષ પૂર્ણ થવા પર મંત્રી જીતુ વાઘાણીની અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ, રાજભા ગઢવી મુદ્દે રહ્યા મૌન
2026-06-14 1 Dailymotion
લોકગાયક રાજભા ગઢવીને ગીર જંગલ વિસ્તારમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવામાં આવતા ઉભા થયેલા વિવાદ અંગે મીડિયાએ સવાલો ઉઠાવ્યા હતા.