વાલીઓએ સામૂહિક બહિષ્કાર કરતા 82 વિદ્યાર્થીઓમાંથી એકપણ શાળાએ ન પહોંચ્યો, આચાર્યની બદલીની માંગ સાથે શાળાનો સામૂહિક બહિષ્કાર કર્યો.