ગોંડલમાં સંમેલન યોજી ખેડૂતોની નારાજગી દૂર કરવા ભાજપનો પ્રયાસ, ખેડૂતોના આંદોલન અંગે કૃષિમંત્રીનું મૌન
2026-06-17 0 Dailymotion
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ખેડૂતોમાં વધતી નારાજગી અને સંભવિત આંદોલનના એંધાણ વચ્ચે ભાજપ દ્વારા એક ભવ્ય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.