'કિસાન અધિકાર યાત્રા' પર કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સાથે ખાસ વાતચીત,જાણો 1111 ટ્રેક્ટર સાથેની યાત્રા વિશે શું કહ્યું
2026-06-17 12 Dailymotion
લાલજી દેસાઈએ આરોપ લગાવ્યો કે ભાજપ ખેડૂતોના હિત માટે નહીં પણ પૂંજીપતિઓની તરફેણમાં કામ કરે છે, અને કોંગ્રેસના ખેડૂત નેતાઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.