નવસારીમાં 90 વર્ષથી વસતા રાઠોડ પરિવારનું ઘર તોડાયું, કલેક્ટર કચેરીએ મોટી સંખ્યા ધસી આવ્યા લોકો
2026-06-18 0 Dailymotion
ઘર તોડાયા બાદ પરિવાર બેઘર બન્યો હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.