Surprise Me!

સુરેન્દ્રનગર: થાનગઢ અને મુળી પંથકના 27 ગામો માટે રાહતના સમાચાર, પીવાના પાણીની પાઇપલાઇનના વાલ્વ ખોલાયા

2026-06-18 1 Dailymotion

મુળી અને થાનગઢ વિસ્તારમાં નર્મદાના પાણીની કાયમી વ્યવસ્થા ન હોવાથી, તંત્ર દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનના 'સ્કાવર વાલ્વ' ખોલવાનો નિર્ણય લેવાયો છે.

Buy Now on CodeCanyon