થરાદના સેદલા ગામના 75 વર્ષીય વૃદ્ધે હરિદ્વારમાં ગંગામાં લીધી જળ સમાધિ, 20 વર્ષથી ભક્તિમાં હતા લીન
2026-06-21 28 Dailymotion
સેદલા ગામના જેઠાજી રૂપાજી રાજપૂત છેલ્લા 20 વર્ષથી હરિદ્વારમાં સાધના કરતા, બે દીકરા-ત્રણ દીકરી સહિત સમગ્ર પરિવારે તેમના અંતિમ નિર્ણયને આપ્યો સાથ.