અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથાયાત્રાની તૈયારીઓ શરૂ, રથનું શરૂ થયું રંગરોગાન
2026-06-22 5 Dailymotion
16 જુલાઈ 2026, ગુરુવારના રોજ અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા નીકળશે. જેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. <br />d