સારા વરસાદની આશાએ વાવણી કરેલા રાજકોટ પંથકના ઘણા ખેડૂતો પર વરસાદ ન વરસતા ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતો ઈશ્વરને આજીજી કરી રહ્યાં છે.