જામનગર: નકલી પ્લાઝ્મા કૌભાંડ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપી, જુઓ શું કહ્યું
2026-06-24 0 Dailymotion
અમદાવાદ ગ્રામ્ય SOGની તપાસમાં બહાર આવ્યું છે કે, આ શાતિર ટોળકી અસલી બ્લડ પ્લાઝ્માના જથ્થાની આડમાં મોટા પાયે નકલી પ્લાઝ્મા સપ્લાય કરતી હતી.