જેતપરમાં વીજલાઈન વળતર આંદોલન વધુ ઉગ્ર બન્યું: ખેડૂત આંદોલનના સમર્થનમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું
2026-06-24 1 Dailymotion
જેતપર છાવણીમાં મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની અચાનક તબિયત બગડી, વહીવટી તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ કે મેડિકલ ટીમ તૈનાત ન હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ.