સોમનાથ મંદિર નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર હાઈકોર્ટનો ચુકાદો, જાહેરહિતની અરજી ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ
2026-06-25 1 Dailymotion
અરજદાર તરફથી એડવોકેટ રત્ના વોરાએ રજૂઆત કરી હતી કે સોમનાથ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વનું સ્થળ છે.