સુરેન્દ્રનગરના શિયાણીમાં સુએજ પ્લાન્ટ લોકાર્પણ પહેલા જ જર્જરીત, કામમાં ભ્રષ્ટાચારના આરોપ
2026-06-28 11 Dailymotion
શિયાણી ગામે નવનિર્મિત સુએજ પ્લાન્ટ લોકાર્પણ પહેલાં જર્જરીત થયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ગામ લોકો સરકારી કામમાં ભ્રષ્ટાચારના આરોપ મુકી રહ્યાં છે.