અમરેલી: ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલામાં બાળકના મોત બાદ વન વિભાગે ચાર દિવસમાં 10 સિંહોને પાંજરે પૂર્યા
2026-06-28 0 Dailymotion
વન વિભાગે ચાર દિવસમાં કુલ 10 સિંહોને ટ્રેન્ક્યુલાઈઝ કરી પાંજરે પૂર્યા, પકડાયેલા નર સિંહની ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા.