16 જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ પહેલા 8 કલાકે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી.