Surprise Me!

ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; 16મીએ રથયાત્રા

2026-06-29 2 Dailymotion

16 જુલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ પહેલા 8 કલાકે જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજવામાં આવી હતી.

Buy Now on CodeCanyon