રામ મંદિરમાં દાન ચોરીની ઘટના પર જુનાગઢના સંત લાલઘૂમ, કહ્યું 'આરોપીઓએ રામ મંદિરને કંલકિત કર્યુ'
2026-07-01 17 Dailymotion
રામ મંદિરમાં દાનની ચોરીની ઘટનાને જુનાગઢ પંથકના એક સંતે વખોડી છે, તેમણે આ કૃત્યને એક ષડયંત્ર ગણાવ્યું છે, અને દોષિતોને કડક સજાની માંગ કરી છે.