નવસારીમાં મેઘતાંડવથી જનજીવન ઠપ્પ, 10 ઇંચથી વધુ વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ; 1000થી વધુ લોકોનું સ્થળાંતર
2026-07-07 0 Dailymotion
મુસળધાર વરસાદને કારણે પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ છે.