મેઘરાજાએ વધાર્યુ અરવલ્લી જિલ્લાના ખેડૂતોનું ટેન્શન, સુકારાનો રોગ આવતા પાક નિષ્ફળ જવાની ભીતિ
2026-07-18 0 Dailymotion
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા એક લાખ કરતા વધુ જમીનમાં કરેલા વાવેતર ઉપર ખતરો મંડરાયો છે, વરસાદના અભાવે પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.