અમદાવાદના 1000 વર્ષથી પણ જૂના કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ મહિલા જ્યોતિબેન વિક્રમભાઈ અધ્યારૂ હવન કરાવે છે.