Surprise Me!

અમરેલી જિલ્લામાં ભૂકંપનો સિલસિલો યથાવત, મીતીયાળા પંથકમાં 4 કલાકમાં 7 આંચકા, લોક ભયભીત

2026-04-08 0 Dailymotion

સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં તાજેતરમાં માત્ર 4 કલાકના સમયગાળામાં ધરતીકંપના સતત 7 આંચકાઓ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

Buy Now on CodeCanyon