સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં તાજેતરમાં માત્ર 4 કલાકના સમયગાળામાં ધરતીકંપના સતત 7 આંચકાઓ નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.