ધોળીધજા ડેમના તળિયા દેખાયા: નર્મદા કેનાલમાં રીપેરિંગા પગલે સુરેન્દ્રનગર-સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
2026-05-22 123 Dailymotion
ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઇને કેનાલો બંધ કરી દેવામાં આવી છે.