સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમના તળિયા દેખાયા, આજથી સૌરાષ્ટ્ર-કચ્છને અપાતું પાણી બંધ
2026-05-28 107 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લાની જીવાદોરી ગણાતા ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર-કચ્છને પહોંચાડવામાં આવતું પાણી આજથી બંધ કરાયું છે, જેને પગલે 5 હજારથી વધુ ગામડાઓ પર સીધી અસર થશે.