જામનગરમાં અદ્ભુત ખગોળીય પ્રદર્શન યોજાયું: 'ઝીરો શેડો ડે' દરમિયાન પડછાયો ખરેખર સંપૂર્ણ રીતે કેમ ગાયબ થઈ જાય છે?, જાણો વૈજ્ઞાનિક રોચક વિગતો
2026-06-04 0 Dailymotion
ખગોળ વિજ્ઞાન અને કુદરતી ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે જામનગર ખાતે એક ખાસ અને અદ્ભુત અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું.