વરસાદના અભાવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત, અખાત્રીજે કરેલું કપાસ સહિતનું વાવેતર નિષ્ફળ જવાના આરે
2026-06-28 2 Dailymotion
આ વર્ષે વઢવાણ તાલુકાના ખેડૂતોએ અખાત્રીજના દિવસે સૌથી વધુ કપાસનું વાવેતર કર્યુ છે, જોકે, સમયસર વરસાદ ન થતા આ પાક નિષ્ફળ જવાની અણીએ છે.